Sliders
ઋષિવર્ય કેળવણીકાર સ્વ. શ્રી નાનાભાઈ ભટ્ટ

Sliders
Samooh Bhojan

Sliders
વાર્ષિકોત્સવ પ્રસંગે ઉપસ્થિત શ્રોતાગણ

Sliders
સ્વ.પૂ.નાનાભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપતાં શ્રી હરેશભાઈ ધોળકિય�

Sliders
વાર્ષિકોત્સવ પ્રસંગે કાર્યક્રમની ભૂમિકા રજૂ કરતાં મેનેજિંગ ટ્રસ્ટી શ્રી �

Sliders
Co-education & Experiential Learning

Sliders
સ્વ. શ્રી નાનાભાઈ ભટ્ટ અને કાર્યકર્તાઓ : કાતણયજ્ઞમાં !

Sliders
વાર્ષિકોત્સવ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમની એક ઝલક

Sliders
વાર્ષિકોત્સવ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમની એક ઝલક

विद्यां च अविद्यां च यस्तद् वेदोभयं सह ।
अविद्यया मृत्युं तीर्त्वा विद्ययाડमृतमश्नुते ॥

Lokbharti's Event

  • 14/05/2024

લોકભારતી યુનિવર્સિટી, સણોસરા (ભાવનગર) – પ્રવેશ શરૂ (2024-25)

એડમીશન માટે અહીં આપેલી લિંક પર ક્લિક કરો- https://shorturl.at/jsD59

કોઈપણ પ્રવાહ (આટર્સ, કૉમર્સ કે સાયન્સ)માં ધોરણ-૧૨ પાસ વિદ્યાર્થીઓ માટે લોકભારતીમાં એડમીશન માટેની ઉત્તમ તક:

કોર્સ:
1. BBA Agri Business
2. BVOC Natural Farming
3. BVOC Agro Processing 
4. BRS Agronomy 
5. BRS Horticulture
6. BRS Animal Husbandry & Dairy Science 
7. BA English

તથા સ્નાતક વિદ્યાર્થીઓ માટે લોકભારતીમાં એડમીશન માટેની ઉત્તમ તક:
1. MRS


લોકભારતી યુનિવર્સિટીમાં જ શા માટે ભણવું?

1. લોકભારતીનો ૭૦ વર્ષનો નક્કર અનુભવ
2. ૭૦% પ્રેક્ટીકલ તાલીમ
3. દેશનાં 12 થી વધુ રાજ્યોમાં ઇન્ટર્નશિપ (પ્રત્યક્ષ તાલીમ)
4. ૧૦૦% જીવનલક્ષી અને રોજગારલક્ષી અભ્યાસક્રમ
5. આર્ટસ, કોમર્સ અને ડિપ્લોમા ધારકો માટે એગ્રીકલ્ચર ભણવાની એક માત્ર તક
6. ઈનોવેટીવ શિક્ષણ પ્રણાલી માટે ભારતની પ્રથમ 3 યુનિવર્સિટીમાની એક

વધુ માહિતી માટે 9054366212 પર કોલ કરો અથવા સંસ્થાની રૂબરૂ મુલાકાત કરો.

આ માહિતી જેને ખરેખર ભણવું છે અને પગભર થવું છે એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા વિનંતી🙏🏻

To provide a platform for developing citizenship, empathy for rural masses, sustainability, welfare-state that would help individuals, society, and nature co-live peacefully.

Quotes

“A man is but a product of his thoughts. What he thinks he becomes.”
Mahatma Gandhi
“A no uttered from the deepest conviction is better than a ‘Yes’ uttered merely to please, or worse, to avoid trouble.”
Gandhiji
વધારે મોટી હિંસાની જબરજસ્તીથી લાદવામાં આવેલી શાંતિમાંથી છેવટે એટમ બોમ્બ જેવું મહા સંહારક સાધન અને તેની સાથે સંકળાયેલા સર્વ અનિષ્ટો અનિવાર્યપણે પ્રગટ થયા વિના રહેવાનાં નથી.
મહાત્મા ગાંધી
  • Nanabhai Bhatt
  • Manubhai Pancholi
  • Moolshankarbhai Bhatt
  • Natwarlal P. Buch
  • Vijyaben Pancholi
  • Arunbhai Dave
Copyrights © 2019 & All Rights Reserved by Lokbharti org. Visitor : 955604